- ઉપવાસ, ઉજાગરો, એકટાણા કરવા નહિ.
- બસ, રેલવે માં ચાલુ મુસાફરી વખતે બારી ની બહાર જોવું નહિ. આંખો બંધ કરી ને સુઈ જવું.
- રાત્રે ૭-૮ કલાક અને બપોરે ૧ કલાક આરામ કરવો.
- લમ્બો સમય સુધી ટીવી જોવું નહિ.
- ઘોંઘાટ માં લમ્બો સમય રહેવું નહિ.
-ચીઝ, બટર, પનીર, ચોકલેટ, ખાટું અને આથા વાળું જમવામાં લેવું નહિ.
- બપોરે ૧૧ થી ૫ ના ગાળામાં તડકામાં બહાર ના જવું.
- ગુસ્સો કરવો નહિ, મન શાંત રાખવું.